કબજિયાત

કબજિયાત શું છે?
બીજું કંઈ નહીં,
 "શરીરે" કરેલો "મળનો લોભ"...

મનમાં એટલા લોભ સાથે જીવન જીવાતું હોય, કે ધીરે ધીરે શરીરને પણ લાગવા લાગે કે આપણે તો બસ "ભેગુ જ કરવાનું" છે...

જ્યારે પેટ સહેલાઇ થી સાફ થવું એટલે દાન... મુક્તિ... લઘુતા... હાશ...

બીજું કે લાલચ ના કારણે
"ખાવા માટે જીવવાની" એવી ટેવ પડી ગઈ છે કે
ત્રણેય ટાઈમ જમી જ લેવું છે! પછી ભલે પેટ ખાવાનું માંગતું જ ના હોય! કે ભૂખ લાગી જ ના હોય!
બસ "ખાવાનો સમય" સચવાવવો જોઈએ.. ખાવાનું "કામ" પતવું જોઈએ..

ત્યારે કાચા, અધકચરા ને પચેલા ખોરાક ને મળની ગાડીઓનો થતો ટ્રાફીક જામ એટલે
 "કબજિયાત"..


Comments

Popular posts from this blog

વર્લ્ડ કેન્સર ડે 2025

વર્ડ એન્વાયરમેન્ટ ડે

स्वास्थ्य का शॉटकट