Posts

Showing posts from November, 2024

રેકી અને આયુર્વેદ

Completed REIKI Level 1. Amazing spiritual experience with Great Grand Master Res. Sweta Desai (Angel's Whisper - 9924082222 ). વાત ચિકિત્સાથી કરીએ प्रशाम्यत्यौषधैः पूर्वो दैवयुक्तिव्यपाश्रयैः । मानसो ज्ञानविज्ञानधैर्यस्मृतिसमाधिभिः॥ ચરક સંહિતા સૂત્ર ૧ એટલે કે શારીરિક વ્યાધિ માં પણ  વૈદ્ય એ ઔષધની સાથે " દૈવ વ્યપાશ્રય " ચિકિત્સા કરવી એટલે કે મંત્ર, ઔષધિ ધારણ, રત્ન, મંગલાચરણ, સ્વસ્તિવાચન, યજ્ઞ, ઉપવાસ વગેરે ચિકિત્સાનો ઉપયોગ કરવો. (तत्र दैवव्यपाश्रयं-  मन्त्रौषधिमणिमङ्गलबल्युपहारहोमनियमप्रायश्चित्तोपवासस्वस्त्ययनप्रणिपातगमनादि, युक्तिव्यपाश्रयं-  पुनराहारौषधद्रव्याणां योजना, सत्त्वावजयः- पुनरहितेभ्योऽर्थेभ्यो मनोनिग्रहः। ચરક સંહિતા સૂત્ર ૧૧) માનસિક રોગો માં તો સ્પષ્ટ જ છે કે જ્ઞાન, વિજ્ઞાન, ધૈર્ય, સ્મૃતિ, સમાધિ ચિકિત્સાનો ઉપયોગ કરવો.  અહીં એટલું તો સ્પષ્ટ છે કે દવા સિવાય પણ ઘણી ચિકિત્સા કરવાની હોય અથવા વધુ સ્પષ્ટ કેહવું હોય તો ચિકિત્સામાં દવા આપવા ઉપરાંત પણ ઘણું કામ થઈ શકે છે.  આ બધી ચિકિત્સાનાં પ્રાણશક્તિ, મન, આધ્યાત્મિકતા પર સકારાત્મક ફેરફાર થતાં હોય છે. જ્યારે...